શિવસેના ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી એસ.આર. પટીલના નિવાસ સ્થાને 79મા સ્વતંત્રતા દિવસની ઉલ્લાસભરી ઉજવણી।

Views: 232
0 0

Read Time:1 Minute, 43 Second

79મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શિવસેના ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી એસ.આર. પટીલજીના નિવાસસ્થાન ગાર્ડન સિટી બંગલોમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

 

કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગીતના ગૌરવગાન સાથે કરવામાં આવી, ત્યારબાદ સ્વાતંત્ર્ય દિવસની મહત્તા સમજાવતી વાર્તાલાપ અને પ્રેરક વચનામૃત રજૂ કરાયા.

 

શ્રી પટીલજીએ સામાન્ય નાગરિકો, મહિલાઓ તથા બાળકોને સ્વતંત્રતાનું મહત્વ સમજાવ્યું અને દરેકે દેશપ્રતિનાં કર્તવ્ય નિભાવવા આપેલાં બલિદાનને યાદ

79મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શિવસેના ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી એસ.આર. પટીલજીના નિવાસસ્થાન ગાર્ડન સિટી બંગલોમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

 

કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગીતના ગૌરવગાન સાથે કરવામાં આવી, ત્યારબાદ સ્વાતંત્ર્ય દિવસની મહત્તા સમજાવતી વાર્તાલાપ અને પ્રેરક વચનામૃત રજૂ કરાયા.

 

શ્રી પટીલજીએ સામાન્ય નાગરિકો, મહિલાઓ તથા બાળકોને સ્વતંત્રતાનું મહત્વ સમજાવ્યું અને દરેકે દેશપ્રતિનાં કર્તવ્ય નિભાવવા આપેલાં બલિદાનને યાદ રાખવાની અપીલ કરી. બાદમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું અને સૌએ ખૂબ આનંદપૂર્વક।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %