અંકલેશ્વસ તાલુકાના ઉંટીયાદરાગામની સીમમાં થયેલ હત્યાના આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ તથા પાનોલી જી.આઇ.ડી.સી પોલીસ।
અંકલેશ્વસ તાલુકાના ઉંટીયાદરાગામની સીમમાં થયેલ હત્યાના આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ તથા પાનોલી જી.આઇ.ડી.સી પોલીસઅંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરાગામની સીમમાં આવેલ જમણાકાંઠા ની કેનાલ પર એક ઇસમની હત્યા થયેલ ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી એક આરોપી તેમજ એક કા.સ.આવેલ કીશોર ને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા પાનોલી જી.આઇ.ડી.સી પોલીસ-:પકડાયેલ આરોપીઃ-(૧) જયમીનકુમાર નીખીલભાઇ વસાવા રહે જલારામ ચોકડી લોઠરચાલ હથુરણ રોડ દાદરી ફળીયુ તરસાડી કોસંબા જી સુરત (ર) કાયદાના સંધર્ષમાં આવેલ કિશોર।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating