ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ગુજરાતી વિભાગ, સાંસ્કૃતિક તથા અમૃત મહોત્સવ સમિતિ, સરકારી કૉલજ, દમણ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દીવના સંયુક્ત ઉપક્રમે।
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ગુજરાતી વિભાગ, સાંસ્કૃતિક તથા અમૃત મહોત્સવ સમિતિ, સરકારી કૉલજ, દમણ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દીવના સંયુક્ત ઉપક્રમેએક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદકવિ અરદેશર ફરામજી ખબરદાર : વ્યક્તિત્વ અને વાડ્મયતારીખ: ૦૮ ઓગસ્ટ ૨૦૨૨, સોમવાર સ્થળઃ સ્વામી વિવેકાનંદ સભાગૃહ, દમણ, કુંતા રોડ, નાની દમણ, દમણ.ઉદ્ઘાટન બેઠકકવિ ખબરદાર ના કાર્ય ને દમણ મા વર્ષોથી જાગૃત કરનાર. દમણના આગેવાન-સમાજસેવક-સંગીત ક્લા-સાહિત્ય ના ઉપાસક સ્વતંત્ર સેનાની સુપુત્ર શ્રી નવીનચંદ્ર અખુભાઈ પટેલ નું સ્વાગત-સન્માન, દમણ નું ગૌરવ વધારનારા છે.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating