મહાશિવરાત્રી પ્રસંગે તડકેશ્વર મહાદેવ મંદિર માંડવા ખાતે પરિવાર સાથે પૂજા અર્ચના કરી તથા મહાપ્રસાદનું ભાવિકોમાં વિતરણ કર્યું।

Views: 229
0 0

Read Time:46 Second

મારા પરિવાર સાથે મંદિરમાં ગંગાજળ, દૂધ, દહીં, મધ અને વિભિન્ન ફૂલો દ્વારા શિવલિંગનો અભિષેક કર્યો. પૂજારીજીએ શ્રદ્ધાપૂર્વક શિવપૂજા કરાવી અને મારા પરિવારને આશીર્વાદ આપ્યા. આ મહાશિવરાત્રીની પાવન ક્ષણને વધુ પવિત્ર બનાવવા મહાપ્રસાદની વ્યવસ્થા કરી હતી. જેનું હજારો ભક્તોને વિતરણ કર્યું. આ દિવસે મંડળ દ્વારા શિવરાત્રીની ખાસ શોભાયાત્રા પણ યોજાઈ, જેમાં અનેક ભક્તોએ ભાગ લીધો. સમગ્ર શહેરમાં શિવજીનાં રથનું ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like