સરદાર સાહેબની 150મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની તડામાર તૈયારીઓ…એકતા નગર ખાતે તા. 17 ઓક્ટોબરથી શરૂ થયેલ ‘એકતા પ્રકાશ પર્વ’ તા. 15 નવેમ્બર સુધી ચાલુ રહેશે; સાંજે વિવિધ થીમ આધારિત લાઈટ શો, સંગીતમય કાર્યક્રમ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું આયોજન।
Average Rating