*શ્રી રાજસ્થાન જૈન સંઘ વાપી* માં *ગુરુ ગુણાનુવાદ* નું આયોજન થયું ।

તા 13 જાન્યુઆરી 26 ,પોષ વદ દસમ ના દિને *ગચ્છાધિપતિ પ. પૂ.આ.શ્રી વિજય હેમપ્રભસુરીશ્વરજી મ.સા* ની 16 મી માસિક પુણ્યતિથિ નું આયોજન શ્રી રાજસ્થાન જૈન સંઘ (ભેરુધામ)માં કરવામાં આવ્યું,તેમાં *પ. પૂ. આ.શ્રી વિજય અર્હમપ્રભસુરીશ્વરજી મ.સા* ની પાવન નિશ્રામાં સામૂહિક સામાયિક અને ગુણાનુવાદ માં સકલ સંઘ ના ભાઈ બહેનો એ લાભ લીધો હતો, ગુણાનુવાદ બાદ સકલ સંઘ ની નવકારસી રાખવામાં આવી હતી જેનો લાભ સ્વ પાતુદેવી સોનાજી બાગરેચા પરિવારે લીધો હતો।
Average Rating