અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિતલોક દરબારઅમદાવાદ શહેર પોલીસ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ બેંકોના સંયુક્ત ઉપક્રમે તા. 27/01/2023ના રોજ સવાર કલાક10/00 થી સાંજ કલાક 04/00 સુધી પોલીસ મુખ્ય મથક (હેડકવાટર્સ) શાહીબાગ, અમદાવાદ શહેર ખાતે વ્યાજખોરો વિરૂધ્ધ રજૂઆત સારુ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે।
Average Rating