વલસાડ-ગુંદલાવ- ખેરગામ રોડ પરના કિમી ૨૪૬૦૦ થી ૨૮૦૦ પર આવેલા ઔરંગા નદી (કૈલાસ ધામ પાસે) પરના સબમર્સીબલ બ્રીજ પરથી આવતા-જતા તમામ પ્રકારના વાહનો માટે આવન જાવન માટે પ્રતિબંધીત માર્ગ તરીકે જાહેર કરવામાં આવે છે।
ટ્રાફીક નિયમન અંગે પ્રતિબંધ/ડાયવર્ઝન અંગેનું જાહેરનામું ::નં.ડીસીબી/એમએજી/જી.પી.એ./રજી,નં.તા. ૧૦/૦૩/૨૦૨૨કાર્યપાલક ઇજનેરશ્રી (મા.મ.) વિભાગ વલસાડના પત્ર જા.નં.પીબી/કમા/ઔરંગા નદી/૨૦૨૨ તા.૧૦/૦૭/૨૦૨૨ થી વલસાડ-ગુંદલાવ- ખેરગામ રોડ...