આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિતે “રન ફોર ડેવલોપમેન્ટ – મેરેથોન 2022 “
Views: 367






Read Time:51 Second
આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિતે “રન ફોર ડેવલોપમેન્ટ – મેરેથોન 2022 ” ગુજરાત યુવા મોરચા દ્વારા 91- તાલાલા વિધાનસભા ના આલિદ્રા મુકામે સોમનાથ એકેડમી માં દોડ નું આયોજન થયેલ હતું..તેમાં સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનભાઈ બારડ , યુવા મોરચાના હોદેદારો ધર્મેન્દ્રસિંહ બારડ , મેહુલભાઈ પટેલ , મહેન્દ્ર વાજા સહિત અનેક યુવાનો હાજર રહ્યા હતા.દોડને પ્રસ્થાન અને વિજેતા યુવાનોને સન્માનિત કરવાનો અવસર પ્રાપ્ત થયો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating