તા.17/02/2026 ના દીને મામલતદાર કચેરી ધરમપુર ખાતે બોર્ડ ની પરીક્ષા આવવાની હોય અને અભ્યાસ અર્થે જતા વિધાર્થીઓ ને પડતી મુશ્કેલી હાલ પૂરતી મીની બસ મૂકી ને દૂર કરવા બાબતે ધરમપુર મામલતદારશ્રી ને કરંજવેરી ગામના સામાજિક આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી।
તા.17/02/2026 ના દીને મામલતદાર કચેરી ધરમપુર ખાતે બોર્ડ ની પરીક્ષા આવવાની હોય અને અભ્યાસ અર્થે જતા વિધાર્થીઓ ને પડતી મુશ્કેલી...