આજરોજ તારીખ 19 ફેબ્રુઆરી ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ નવસારી દ્વારા તળાજાના ગીગાભાઈ ભમર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કલેકટર શ્રી તથા પોલીસ અધિક્ષક શ્રી વલસાડને આવેદનપત્ર આપવામાં આવેલ।
સાહેબશ્રી સવિનય ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, તા.૧૪-૦૨-૨૦૨૪ ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા ગામે આહીર જ્ઞાતીના સમુહલગ્ન સમિતિના કાર્યક્રમમાં આહિર...