મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે સાહેબની વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ અમદાવાદ શહેરના ન્યુ ઓઢવ પોલીસ સ્ટેશનમાં કૃણાલ કામરા વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી।
તારીખ 27/ 3/ 2025 ના રોજ અમદાવાદ શહેર ખાતે શિવસેના બાલા ઠાકરે પાર્ટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશ...