સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪માં રાજ્યની નગરપાલિકાઓમાં ઉચ્ચ ક્રમાંક મળેલ,રાજ્યની નગરપાલિકાઓમાં ઘન અને પ્રવાહી કચરાનો યોગી નિકાલ થાય, શહેરો સ્વચ્છ અને સુંદર બને તે માટે નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ કાર્યક્રમ ।
આજ રોજ તા.૨૬/૦૯/૨૦૨૫ માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ. જેમાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪માં વાપી નગરપાલિકાને...